Gujrati General Knowledge || Gk Gujrati

(૧) જળ સંસાધનનો મુખ્ય સ્રોત ક્યો છે ?

👉🏻 વૃષ્ટિ

(૨) 'પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત ક્યો છે ?

👉🏻 નદીઓ

(૩) કાવેરી નદીમાંથી કઇ નહેરનું નિર્માણ થયું ?

👉🏻 નર્મદા નહેર

(૪) ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ બનાવે છે ?

👉🏻 મહાનદી

(૫) કૃષ્ણા નદી ક્યા રાજ્યની નદી છે ?

👉🏻 આંધ્ર પ્રદેશ

(૬) દમોદર નદી ક્યા રાજ્યની નદી છે ?

👉🏻 ઝારખંડ

(૭) કોસી નદી ક્યા રાજ્યની નદી છે ?

👉🏻 બિહાર

(૮) ઝારખંડ રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઇ છે ?

👉🏻 દમોદર ખીણ

(૯) ઊંચી જાતની લોખંડની કાચી ધાતુનો સૌથી મોટો  જથ્થો ક્યા દેશમાં છે ?

👉🏻 બ્રાઝિલ

(૧૦) હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?

👉🏻 અબરખની

(૧૧) ક્યા સાહિત્યકારે 'સત્યાર્થપ્રકાશ' નામના સમાચાર પત્રનું તંત્રીપદ શોભાવ્યું હતું ?

👉🏻 કરસનદાસ મૂળજી

(૧૨) દેશના કુલ વિદેશી મુદ્રા ભંડોળમાં ક્યા ઘટકનો સમાવેશ થતો નથી ?

👉🏻 વર્લ્ડ બેન્ક પાસે સુરક્ષિત રકમ

(૧૩) જો લિપ વર્ષ હોઇ તો શકસવંત મુજબ પ્રથમ દિવસ ક્યો હશે ?

👉🏻 21 માર્ચ

(૧૪) કઇ સમિતિએ પંચાયતી સંસ્થાઓ માટે વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ કરવાની ભલામણ કરી હતી ?

👉🏻 જી.વી.કે.રાવ સમિતિ

(૧૫) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)ની સ્થાપના કઇ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી ?

👉🏻 શિવરામન સમિતિ

(૧૬) ભરુચમાં ભરાતો મેઘરાજાની છડીનો ઉત્સવની શરુઆત યાદવ-વંશની કઇ પેટા-જ્ઞાતિ દ્રારા કરવામાં આવી હતી ?

👉🏻 ભાઇ

(૧૭) શ્રી વાજપેઇ બેંકબલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

👉🏻 શહેરી અને ગ્રામીણ બેરોજગારોને રોજગાર

(૧૮) ડાંગી આદિવાસીઓમાં પ્રખ્યાત 'પાવરી'એ કેવા પ્રકારનું વાઘ ગણાય છે ?

👉🏻 સૂષિર વાઘ

(૧૯) નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશને (NULM) હવેથી ક્યા નામે ઓળખવામાં આવશે ?

👉🏻 દિન દયાળ અંત્યોદય યોજના

(૨૦) નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?

👉🏻 આગવા નૃત્ય

(૨૧) રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?

👉🏻 મૃચ્છકટિકમ્

(૨૨) ' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?

👉🏻 રાઠોડ રામસિંહ

(૨૩) કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?

👉🏻 ખુશી યોજના

(૨૪) મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?

👉🏻 કથકલી

(૨૫) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?

👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

(૨૬) એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?

👉🏻 રામાસ્વામી નાયકર

(૨૭) કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?

👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

(૨૮) સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.

👉🏻 કલ્પક્કમ

(૨૯) લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?

👉🏻 સ્પીકર

(૩૦) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 'ઓપરેશન કલીન અપ' અંતર્ગત કોની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

👉🏻 એ.પી.શાહ

(૩૧) ક્યા શિખ ગુરૂએ પ્રત્યેક શીખ પાસેથી દશાંશ ધાર્મિક કર વસુલ કરવાની શરુઆત કરી અને સાધુ વસ્ત્ર ત્યાગી રાજસી વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી ?

👉🏻 ગુરૂ અર્જુનદેવ

(૩૨) ભારતની ચાર તેલ સંશોધન શાળાના સ્થળો   પશ્વિમથી પૂર્વ બાજુની દિશામાં ગોઠવો.

👉🏻 કોયલિ, કોચિ, પાણીપત, મથુરા

(૩૩) ભારતમાં સૌથી વધુ કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?

👉🏻 માળખાગત બેરોજગારી

(૩૪) ભારતની પ્રથમ સમુદ્રી મોજા આધારીત વિધુત પરિયોજના ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?

👉🏻 વિઝિંગમ

(૩૫) બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

👉🏻 અનુચ્છેદ - 343(1)

(૩૬) આંતર યુનિવર્સિટી ખેલોને પ્રોત્સહન આપવા ભારત સરકાર દ્રારા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ યુનિવર્સિટીને કઇ ટ્રોફી આપવામાં આવે છે ?

👉🏻 મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી

(૩૭) ઇ.સ.1798માં લોર્ડ વેલેસ્લી દ્રારા પ્રાસ્તાવિત સહાયકારી નીતિનો સ્વીકાર કરનાર સૌપ્રથમ ભારતીય શાસક કોણ હતું ?

👉🏻 હૈદરાબાદના નિઝામ

(૩૮) તારકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિનો સંબંધ શું છે ?

👉🏻 ચુંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન

(૩૯) શ્યામાપ્રસાદ મુખરજી રાષ્ટ્રીય રુર્બન મિશનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?

👉🏻 કુરુભાત

(૪૦) પત્રકાર તરીકેની ભૂમિકાના કારણે જેલ જનાર પ્રથમ ભારતીય કોણ છે ?

👉🏻 બાળગંગાધર ટિળક

(૪૧) ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?

👉🏻 કાપડ ઉધોગ

(૪૨) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?

👉🏻 શહીદનું સ્વપ્ન

(૪૩) કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?

👉🏻 સંસ્કૃતિ મંત્રાલય

(૪૪) સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?

👉🏻 કાર્તિક પૂર્ણિમા

(૪૫) હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………

👉🏻 2500 થી 4500 મિટરની ઊંચાઈ પર

(૪૬) ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?

👉🏻 ઓડિશા

(૪૭) જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના  કિનારે આવેલું છે ?

👉🏻 ઝેલમ

(૪૮) ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?

👉🏻 ઉત્તર પ્રદેશ

(૪૯) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?

👉🏻 22 મે

(૫૦) 'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?

👉🏻 અડાલજ

(૫૧) ગુજરાતની સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે ?

👉🏻 વધઈ (ડાંગ)

(૫૨) કયો ટાપુ પરવાળાના ટાપુ તારીખે ઓળખાય છે ?

👉🏻 પિરોટન ટાપુ (જામનગર)

(૫૩) ગિરનારના શિલાલેખ મુજબ ક્ષત્રપોમાં શ્રેષ્ઠ રાજવી કોણ ?

👉🏻 મહાક્ષત્રપ રૂદ્રદામા

(૫૪) કલ્પસર યોજના ક્યાં આકાર પામનાર છે ?

👉🏻 ખંભાતના અખાતમાં

(૫૫) કોને સૌરાષ્ટ્રના માથેરાનનું બિરૂદ આપવામાં આવ્યું છે ?

👉🏻 હિંગોળગઢની ટેકરીઓને

(૫૬) ગુજરાતના દરિયાકિનારે કાદવકિચડવાળા વિસ્તારના જંગલોને ક્યાં નામથી ઓળખાય છે ? તેમાં ક્યાં વૃક્ષો હોઈ છે ?

👉🏻 મેન્ગ્રોવ જંગલો

👉🏻 ચેરના વૃક્ષો

(૫૭) ગુજરાતમાં છેલ્લો ક્ષત્રપ રાજા કોણ ?

👉🏻 રૂદ્રસિંહ ત્રીજો

(૫૮) છોટાઉદેપુર જિલ્લામાં કયા ખનીજનું ઉત્પાદન વધુ થાય છે ?

👉🏻 ફલોરસ્પાર

(૫૯) ગુજરાતમાં ચિનાયમાટીનો સૌથી વધુ જથ્થો ક્યાં જિલ્લામાં છે ?

👉🏻 સાબરકાંઠા

(૬૦) ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિ. તરીકે ક્યુ બંદર ઓળખાય છે ?

👉🏻 દહેજ બંદર

(૬૧) ગુજરાતમાં કયા જિલ્લામાંથી સીસું,તાંબુ,જસત મળી આવે છે ?

👉🏻  બનાસકાંઠા

(૬૨) ક્યાં સમયની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર,માળવા અને ગુજરાત જીત્યા ? તે શાના ઉપરથી સાબિત થાય છે ?

👉🏻  ઈ.સ.૪૦૦ની આસપાસ

👉🏻  સિક્કાઓ પરથી

(૬૩) કચ્છના નાના ડુંગરોની ત્રણ હાર ક્યા નામે ઓળખાય છે ?

👉🏻  ધાર

(૬૪) પ્રખ્યાત પક્ષીવિદ્ર ર્ડા.સલીમઅલીની આત્મકથાનું નામ શું છે ?

👉🏻  ફોલ ઓફ ધ સ્પેરો

(૬૫) 'વન મહોત્સવ' ક્યા મહિનામાં ઉજવવામાં આવે છે ?

👉🏻  જુલાઈ

(૬૬) ગુજરામાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે ?

👉🏻  રૈયાલી

(૬૭) ગુજરામાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયા સ્થળે હોઈ છે ?

👉🏻  નલિયા

(૬૮) કચ્છનું નાનુ રણ આગળ વધતુ અટકે તે માટે ક્યા બંધની રચના કરવામાં આવી છે ?

👉🏻  સૂરજબારી બંધ

(૬૯) જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇનો જથ્થો ક્યા નામથી ઓળખાય છે ?

👉🏻  પનાલા ડિપોઝીટ

(૭૦) પ્રાચીન ગુજરાતની રાજધાની કઈ હતી ?

👉🏻  અણહીલપુર - પાટણ

(૭૧) ગુજરાતમાં પંચાયતી કાયદો કોના શાસનકાળમાં અમલમાં આવ્યો ?

👉🏻 ર્ડા. જીવરાજ મહેતા

(૭૨) ગુજરાતમાં વિવિધ ઔધોગિક વસાહતો, ઘુવારણ, વિધુતમથક અને કોયલી રિફાઈનરી કોના સમયમાં શરૂ કરવામાં આવી ?

👉🏻  શ્રી બળવંતરાય મહેતાના સમયમાં

(૭૩) સુદર્શન તળાવનું પુનઃનિર્માણ ક્યા રાજવીના સૂબાએ ક્યારે કરાવ્યું ?

👉🏻  સ્કંદગુપ્ત

(૭૪) ગરીબી હટાવવા માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?

👉🏻  શ્રી બાબુભાઇ પટેલ

(૭૫) કુટુંબ પોથી,ખામ, થીયરી અને મફત કન્યા કેળવણી ક્યા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી ?

👉🏻  શ્રી માધવસિંહ સોલંકી

(૭૬) ગુજરાતીમાં ઇ.સ. ૧૯૮૦ના વર્ષમાં રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે રાજ્યના ગવર્નર કોણ હતું ?

👉🏻  શ્રીમતી શારદાબહેન

(૭૭) ગોકુળગામ યોજના અને ગાંધીનગરમાં ઇન્ફોસીટીની સ્થાપના ક્યા મુખ્યમંત્રીએ કરી ?

👉🏻  શ્રી કેશુભાઇ પટેલ

(૭૮) ગુપ્તયુગ દરમિયાન ક્યા ધર્મનો પ્રચાર સૌથી વધુ થયો ?

👉🏻  વૈષ્ણવ

(૭૯) ગુજરાતમાં કયા રાજવીએ ક્યારે મૈત્રક સત્તાની સ્થાપના કરી ?

👉🏻  ભટ્ટર્કિ (ઇ.સ.૪૭૦માં)

(૮૦) કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણગામડી ખાતે આવેલું છે ?

👉🏻  ધનવતરી પરિયોજન

(૮૧) ક્યા રાજ્યની સૌ પ્રથમ ભાષાવાર રાજ્ય તરીકે રચના કરવામાં આવી હતી ?

👉🏻  આંધ્રપ્રદેશ

(૮૨) ક્યા વર્ષ મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણીમાં ભાગ લીધો હતો ?

👉🏻  ઇ.સ.૧૯૫૭

(૮૩) ગુજરાતની સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું ?

👉🏻  પોલિટેકની કોલેજ

👉🏻  આંબાવાડી

(૮૪) ગુજરાતની સૌ પ્રથમ વિધાનસભા ક્યાં રાખવામાં આવી હતી ?

👉🏻  સિવીલ હોસ્પિટલ

(૮૫) ગુજરાતમાં ભૈત્રકવંશનું પાટનગર ક્યું હતું ?

👉🏻  વલભીપુર

(૮૬) ગુજરાતમાં ત્રીજું રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતું ?

👉🏻  કે.કે.વિશ્વનાથન - રાજ્યપાલ

👉🏻  ફખરૂદ્દીન અલી અહેમદ - રાષ્ટ્રપતિ

(૮૭) મૈત્રકવંશનો કુળધર્મ કયો હતો ?

👉🏻  શૈવ

(૮૮) 'ન્યુ ઇન્ડિયા' નામનું સમાચાર પત્ર અને 'કોમનવીલ' નામનું સાપ્તાહિક શરૂ કરનાર મહિલા કોણ હતા ?

👉🏻 એની.બેસન્ટ

(૮૯) ભારતના સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ બનવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

👉🏻  હંસાબહેન મહેતા

(૯૦) ભારતમાં સૌ પ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવી ?

👉🏻  મિરઝાપુર (અમદાવાદ)

(૯૧) ગુજરાત સરકાર દ્રારા જૂનાગઢને મહાનગરપાલિકા ક્યા વર્ષ જાહેર કરવામાં આવ્યું ?

👉🏻  વર્ષ ૨૦૦૪

(૯૨) ઘનશ્યામભાઈ ઓઝા કઈ વિધાનસભામાં મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા ?

👉🏻  ચોથી વિધાનસભા

(૯૩) મૈત્રકવંશનો કયો રાજા પ્રતાપી અને પ્રજાપ્રિય હતો ? એમ શાના પરથી ફલિત થાય છે ?

👉🏻  રાજાગૃહસેન (દાનપત્રોપરથી)

(૯૪) કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું ?

👉🏻  હિતેન્દ્રભાઈ દેસાઈ

(૯૫) ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બળવંતરાય મહેતાનું વિમાન અકસ્માતમાં મૃત્ય કયા વર્ષ થયું હતું ?

👉🏻  ઇ.સ. ૧૯૬૫માં

(૯૬) ક્યા મુખ્યમંત્રીના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી ?

👉🏻  જીવરાજ મહેતા

(૯૭) મૈત્રકવંશનો કયો રાજવી ધર્માદિત્ય તરીકે ઓળખાયો ?

👉🏻  શિલાદિત્ય પહેલો 

(૯૮) ગરીબો માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરાવી ?

👉🏻  બાબુભાઇ પટેલ

(૯૯) જિલ્લાઓની પુનઃરચના કરી નવા છ જિલ્લાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં બનાવવામાં આવ્યા ?

👉🏻  શંકરસિંહ વાઘેલા

(૧૦૦) ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ ?

👉🏻  ચીમનભાઈ પટેલ


🙏ભૂલ હોઈ તો ધ્યાન દોરવા વિનંતી🙏

Post a Comment

0 Comments