મિશન ઈન્દ્રધનુષ
>> 25 ડિસેમ્બર 2014ના સુશાસન દિવસ નિમિત્તે ભારત સરકારે વર્ષે 2020 સુધીમાં તમામ બાળકોનું રસીકરણ કરવા મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરી છે.
>> આ મિશન અંતર્ગત સાત બીમારીઓ સામે લડવા રસી મુકાય છે.
>> 7 બીમારીઓ
ડિપ્થેરિયા | ટીટેનેસ | ટી. બી | હિપેટાઈટીસ-બી | કાલી ખાંસી | પોલિયો | ખસરા
ઈ-મમતા યોજના
>> ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1010થી SMS દ્વારા આરોગ્યની માહિતી પૂરી પાડવા શરૂ કરેલી યોજના છે
અન્નબ્રહ્મ યોજના
>> ભૂખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ કે કુટુંબ કે અન્ય બાળકોને અન્નસલામતી આપવા માટે ગુજરાત સરકારે શરૂ કરેલી યોજના છે
મમતા અભિયાન
>> ગ્રામ્ય વિસ્તારો સુધી સગર્ભા મહિલાઓ અને નાના બાળકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પડવાના ઉદ્દેશ છે.
>> જે અંતર્ગત બુધવારે મમતા દિવસ મનાવાય છે.
>> માતા અને શિશુની તપાસ , દવાઓ વગેરે જેવા કર્યો થાય છે.
ખિલખિલાટ યોજના
>> નવજાત શિશુ તેમજ તેની માતાને હોસ્પિટલથી ઘરે લઈ જવા એમ્બ્યુલન્સની સુવિધા અપાય છે.
>> શરૂઆત વર્ષ 2012 થી થઇ છે.
બાલસખા યોજના
>> વર્ષ 2009 થી શરૂઆત
>> નવજાત શિશુને બાળરોગ નિષ્ણાતની સેવા મફત પુરી પાડવામાં આવે છે.
0 Comments